=>સંતોષ જ આનંદનું મૂળ છે.
=>મનુષ્ય પોતે જ પોતાના નસીબનો ઘડવૈયો છે.
=>આજનો પુરુષાર્થ આવતીકાલનું ભાગ્ય છે.
=>મહાન ધ્યેય મહાન મસ્તિષ્કની જનની છે.
=>ધ્યેય માટે જીવવું એ ધ્યેયને માટે મરવા કરતાં બહુ મુશ્કેલ છે.
=>મનુષ્ય વૃદ્ધ થાય છે પણ લોભ વૃદ્ધ થતો નથી.
=> જેનો સ્વભાવ સારો હોય છે તેને પ્રભાવ પાડવાની જરૂર નથી.
=> બુદ્ધિની સરહદ પૂરી થાય પછી જ શ્રદ્ધાની સરહદ શરૂ થાય છે.
=> આગ, રોગ, દેવું ઢાંકવાથી કે છુપાવવાથી વધે છે.
=> મોક્ષના લક્ષ્ય વિનાની ભક્તિ એટલે એકડા વગરના મીંડા.
=> ભૂખ્યાને પહેલા અન્ન પછી ઉપદેશ આપો.
=> જવાબદારી એ સમજદારીનું પ્રથમ સંતાન છે.
=> પર પ્રેરણા કરતા અંત:સ્ફૂરણા બળવાન છે.
=> ભરતી-ઓટનો સરવાળો એટલે સમુદ્ર, સુખ-દુ:ખનો સરવાળો એટલે સંસાર.
=> ધર્મ કરવો કઠીન નથી પરંતુ ધર્મ શરૂ કરવા કઠીન છે.
=>મનુષ્ય પોતે જ પોતાના નસીબનો ઘડવૈયો છે.
=>આજનો પુરુષાર્થ આવતીકાલનું ભાગ્ય છે.
=>મહાન ધ્યેય મહાન મસ્તિષ્કની જનની છે.
=>ધ્યેય માટે જીવવું એ ધ્યેયને માટે મરવા કરતાં બહુ મુશ્કેલ છે.
=>મનુષ્ય વૃદ્ધ થાય છે પણ લોભ વૃદ્ધ થતો નથી.
=> જેનો સ્વભાવ સારો હોય છે તેને પ્રભાવ પાડવાની જરૂર નથી.
=> બુદ્ધિની સરહદ પૂરી થાય પછી જ શ્રદ્ધાની સરહદ શરૂ થાય છે.
=> આગ, રોગ, દેવું ઢાંકવાથી કે છુપાવવાથી વધે છે.
=> મોક્ષના લક્ષ્ય વિનાની ભક્તિ એટલે એકડા વગરના મીંડા.
=> ભૂખ્યાને પહેલા અન્ન પછી ઉપદેશ આપો.
=> જવાબદારી એ સમજદારીનું પ્રથમ સંતાન છે.
=> પર પ્રેરણા કરતા અંત:સ્ફૂરણા બળવાન છે.
=> ભરતી-ઓટનો સરવાળો એટલે સમુદ્ર, સુખ-દુ:ખનો સરવાળો એટલે સંસાર.
=> ધર્મ કરવો કઠીન નથી પરંતુ ધર્મ શરૂ કરવા કઠીન છે.
=> જીવનમાં મોટું ટેન્શન ક્યારેક નાની-નાની આળસથી આવતું હોય છે.
=> ૬ ઈંચની જીભ ક્યારેક ૬ ફૂટના માણસને કાપી નાખવા માટે સમર્થ છે.
=> ક્યારેક ક્યારેક પીછેહઠ પણ આગળ વધવાનું કામ કરે છે.
=> જીભથી શીખવે તે પંડિત, જીવનથી શીખવે તે સંત.
=> ધિક્કારથી જીતવા કરતા વાત્સલ્યમાં હારી જવું સારું.
=> સ્થૂળ કરતાં સૂક્ષ્મની, સૂક્ષ્મ કરતા શૂન્યની તાકાત વધુ હોય છે.
=> વિચાર એ મનની પેદાશ છે, ભાવ એ હૃદયની પેદાશ છે.
=> શ્રદ્ધા હોય ત્યાં ભયને સ્થાન જ નથી.
=> સૌંદર્ય એવો દારૂ છે કે પીનારા અને જોનારા બનેને નશો ચડે છે.
=> અંતરના ઊંડાણ થી કરેલી પ્રાર્થના જેવું બીજું કોઈ બળ નથી.
=> પરહિત એ પુણ્ય છે અને પરપીડન એ પાપ છે.
=> કરેલા સત્કર્મનું ફળ વહેલું મોડું મળે જ છે.
=> શેકેલા બીજ ઉગે નહિ, અનીતિનું ધન ધર્મમાં ખર્ચવાથી લાભ થતો નથી.
=> બીજાનું સુખ જોઈ ન શકે તે અંધ છે.
=> સંસારનો ટૂંકો સર એટલે "મા"ના અંતરનો આશીર્વાદ.
=> તમારે શાંતિનો અનુભવ કરવો હોય તો ઘાસ જેવા વિનમ્ર થાવ.
=> નિરાશાવાદી હાર મેળવીને આવે છે, આશાવાદી હાર પહેરીને આવે છે.